Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય, દરેક પરેશાની દૂર થશે

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (18:45 IST)
અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું  મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા પોતાનો પ્રભાવ જલ્દી નાખે છે. 
 
અમાવસ્યાની રાતે ભૂત -પ્રેત ,પિતૃ પિશાચ ,નિશાચર -જીવ-જંતુ અને દેત્યોની રાત ગણાય છે.કારણ કે આ રાત્રે  આ શક્તિયો વધારે સક્રિય અને બળવાન થઈ જાય છે. અમાવસ્યાની રાતે ખાસ સાવધાની રાખો. 
અમાવસ્યાના દિવસે કરો આ ખાસ ઉપાય
 
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* આજે શનિવારે છે અને અમાવસ્યાનો શુભ દિવસ છે. સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું  મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો . આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો. ----
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments