Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ નાનકડો ગણેશ મંત્ર તમને નોકરી અને ધંધામાં મોટો ધનલાભ કરાવશે

Webdunia
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (16:20 IST)
શાસ્ત્રોમાં ધન મેળવવા માટે કર્મ અને ઉદ્યોગ મતલબ પરિશ્રમ જ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવ્યો છે. વ્યવ્હારિક જીવનમાં મહેનતનુ આ જ રૂપ નોકરી કે વેપારના રૂપમાં જોવા મળતો.. જેના દ્વારા કોઈ વ્યક્તિ ધન એકત્ર કરીને જીવન સફળ અને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે.  
 
આમ તો જીવનમાં ખુશીઓ મેળવવા અને તેને કાયમ રાખવા માટે ઘન ખૂબ જરૂરી છે. જો અહી વેપારની વાત કરીએ તો વેપારમાં સતત સફળતા માટે યોજનાઓ સાથે સાથે ધન પણ જરૂરી હોય છે. 
 
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા માનવામાં આવે છે. તેથી નોકરી કે વેપારમાં ધન લાભ કે ધનની કમીમાંથી બહાર આવવા માટે  વિશેષ ગણેશ મંત્રના જાપનો ઉપાય બતાવાયો છે. જે રોજ ઘરમાંથી નીકળતા પહેલા.. દુકાન ખોલતા પહેલા કે ઓફિસમાં પહોંચ્યા પછી શ્રી ગણેશને ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ અને દીપ ચઢાવીને જરૂર કરો. પૂજા  સામગ્રી ન  હોય તો મનમાં જ સામગ્રીઓને અર્પિત કરો. જાણો આ વિશેષ ગણેશ મંત્ર.. 
 
ૐ ગણેશ મહાલક્ષ્મૈ નમ: 
 
આ ગણેશ મંત્રનો જાપ રોજ ખાસ કરીને બુધવારે.. ચતુર્થી પર કરવાથી નોકરી કે વેપારમાં ધન નુકશાનથી બચાવવા ઉપરાંત સતત સફળતા આપનારો માનવામાં આવ્યો છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments