Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિની દીર્ધાયુ માટે આવી રીતે કરો કરવા ચૌથમાં પૂજા , શુભ મૂહૂર્ત

Webdunia
ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (17:03 IST)
પરિણીત મહિલાઓ આ દિવસે એમના પતિની દીર્ધાયુ અને સ્વાસ્થયની કામના કરવાની સાથે-સાથે કુંવારી છોકરીઓ પણ આ દિવસે મનચાહા વર મેળવવા માટે ચંદ્ર્માને અર્ધ્ય અર્પિત કરી આ વ્રતને પૂરા કરે છે. આ વ્રતમાં રાતમાં શિવ ,પાર્વતી , સ્વામી કાર્તિકેય ગણેશ અને ચંદ્રમાની તસ્વીરો અને સુહાગની વસ્તુઓ વસ્તુઓની પૂજાના વિધાન છે. આ દિવસે નિર્જલા વ્રત રાખી ચંદ્રમાના દર્શન અને અર્ધ્ય અર્પણ કરી ભોજન ગ્રહણ કરવા જોઈએ. 
 
કાર્તિક માહના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને કરવા ચૌથના વ્રત કરાય છે . આ વખતે કરવા ચૌથ 30 ઓક્ટોબરે છે . કરવા ચૌથ  વિશે પૂર્ણ નિવારણ વામન પુરાણમાં આપ્યા છે. જાણો કરવા ચૌથના મહ્ત્વ , શુભ મૂહૂર્ત અને પૂજન કરવાની વિધિ વિશે. 
 
ચદ્રોદય હોવાના શુભ સમય 
 
આ વર્ષે કરવા ચૌથમાં પૂજાના સમય સાંજે 5.42 મિનિટથી 6.57 મિનિટ સુધી છે. આ  શુભ મૂહૂર્તમાં પૂજા કરવાથી તમને સારું ફળ મળશે. સાથે ચદ્રોદયના સમયે રાત્રેના સમય 8.39 મિનિટ છે. આ સમયે તમે ચાંદને અર્ધ્ય આપી વ્રતના પારણ કરી શકે છે. 
 
કરવા ચૌથના મહત્વ 
 
આ તહેવાર ઉજવવા પાછળ મહિલાઓ એમના પતિના પ્રત્યે પ્રેમ , પારિવારિક સુખ-સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે ભારતીય નારિઓને ત્યાગમય જીવનના દર્શન હોય છે. આ પર્વમાં મહિલાઓ સોલહ શ્રૃંગાર કરે છે. માનવું છે કે આ શ્રૃંગાર પ્રકૃતિના શ્રૃંગાર હોય છે. આથી આ વ્રત પરિણીત સ્ત્રી માટે ખૂબ મહ્ત્વપૂર્ણ છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

વધુ જુઓ..

નવીનતમ

જોક્સ ચંપલને મિક્સ

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

Show comments