Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન માટે સાચી ઉંમર આ જ છે, સંબંધ બનાવવામાં તકલીફ નહી થાય !

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (10:47 IST)
બાળકોથી વધુ પરિવારનાના લોકોને તેમના લગ્નની ચિંતા વધુ હોય છે. પણ આજકાલ યુવા લગ્નથી દૂર ભાગે છે. તે પોતાના કેરિયરની જેમ અધિક ધ્યાન આપે છે. આ સિચુએશનમાં તેમના ઘરના લોકો સાથે અનબન બની રહે છે. એવુ કહે છે કે સમય પર લગ્ન થઈ જવુ જોઈએ પણ શુ તમે જાણો છો કે લગ્નને પરફેક્ટ વય શુ છે. તાજેતરમાં થયેલ એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે 29ની વય લગ્ન માટે બેસ્ટ છે. જી હા તેની પાછળ પણ અનેક કારણ છે. આવો જાણીએ આ કારણ... 
 
 
1. આ વય પહેલા લગ્ન કરવાવાળા પર ઘરના લોકો ફેમિલી પ્લાનિંગને લઈને જોર નાખવા લાગે છે. જે માટે કેટલાક લોકો તૈયાર નથી.  બીજી બાજુ 29ની વયમાં લોકો મેચ્યોર થઈ જાય છે અને તે સંબંધ બનાવવા માટે તૈયાર થાય છે. 
 
2. જલ્દી લગ્ન કરવાથી તમે તમારા કેરિયર પર ધ્યાન નથી આપતા. જેનાથી પાછળથી પરેશાની થાય છે. 
 
3. નાની વયમાં લગ્ન કરવાથી અનેકવાર લોકો જવાબદરીને સમજી નથી શકતા. આવામાં લગ્ન તૂટી પણ જાય છે. 
 
4. જો પતિ પત્નીમાં વયનુ અધિક ફર્ક થઈ જાય તો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમના વિચાર જુદા હોય છે. 
 
5. કેટલાક લોકો ઘરના લોકોને દબાણમાં આવીને લગ્ન કરી લે છે. પણ તમારા પાર્ટનરને ખુશી નથી આપી શકતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

આગળનો લેખ
Show comments