Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે બદ્રીનાથ ધામના કપાટ બંદ થયા પછી થશે ચારધામ યાત્રાનો સમાપન

Badrinath
બદ્રીનાથ ધામના કપાટ આજે સાંજે પાંચ વાગીને 13 મિનિટ પર શીતકાળ માટે બંદ કરાશે અને તેની સાથે ચારધામ યાત્રાનો સમાપન પણ થઈ જશે. બપોરે દોઢ વાગ્યે સાંજે પૂજા થશે. જ્યારે અપરાહ્નન ત્રણ વાગ્યેથી કપાટ બંદ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેના માટે મંદિરને ગેંદાના ફૂલોથી સજાવ્યુ છે. 
 
કપાટ બંદ થવાની પ્રક્રિયાથી શનિવારે મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ માતા લક્ષ્મીની ખાસ પૂજા કર્યા પછી લક્ષ્મીજીનો આહ્વાન કરાશે આજે કપાટ બંદ થવાથી પહેલા માતા લક્ષ્મીને ભગવાન બદ્રીનાથના મંદિરમાં વિરાજમાન કરાશે. 
 
સેકડો શ્રદ્ધાળુ શનિવારે બદ્રીનાથ ધામ પહોંચી ગયા 
આ સમયે કડાહી ભોગનો આયોજન કરાશે. કપાટ બંદ હોવાના સમયે શામેલ થવા માટે સેકડો શ્રદ્ધાળુ શનિવારરે બદ્રીનાથ ધામ પહોંચી ગયા. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યુ કે આજે સવારે ચાર વાગ્યે અભિષેક પૂજા કર્યા પછી બદરીવિશાળના કપાટ દિવસભર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. સાંજે વાગીને 13 મિનિટ પર કપાટ બંદ કરાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા કરાઈ