Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
0

Feng Shui Tips: ફેંગશુઈની આ સહેલી ટિપ્સ બદલી નાખશે તમારુ જીવન, ધન ધાન્યની નહી રહે કમી

બુધવાર,જૂન 29, 2022
0
1
દરેક ઈચ્છે છે કે તેમના ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય, પણ અનેકવાર મહેનત કરવા છતા પણ સુખ-સંપત્તિમાં વધારો થતો નથી. ફેંગશુઈ મુજબ ચીની સિક્કા ઘરમાં લગાવવથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે તેનાથી આવનારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
1
2
વાસ્તુની નાની-નાની ટિસ્પ આપણા ઘરના વાસ્તુ દોષ ઓછા કરવા ઉપરાંત આપણી લાઈફમાંથી તનાવ પણ ઘટાડે છે. ઘરની ઉત્તર દિશા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિશાના દોષને ઓછો કરવા માટે નીચે આપેલ ઉપાય કરી શકો છો.
2
3
કાચબો લાવે છે ધન સમૃદ્ધિ તેમની સાથે, વાંચો 9 સટીક ઉપાય Tortoise
3
4
ફેંગશુઈ મુજબ , ધન અને સુખ શાંતિ માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો નવા વર્ષની શરૂઆત તેણે અજમાવીને કરશો તો આખું વર્ષ તમારા માટે ઈનકમ અને પૈસાથી શુભ રહેશે. સાથે જ સ્વાસ્થયને પણ લાભ મળે છે. અહીં
4
4
5
જે રીતે વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાંટ લગાવવાને મહત્વ આપવામાં આવ્યુ છે એ જ રીતે ફેંગશુઈમાં ક્રાસુલાના છોડને મની ટ્રી કહેવામાં આવે છે. અને ફેંગશુઈમાં તેનુ ખૂબ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ ટ્રી પૈસાને પોતાની તરફ ચુંબકની જેમ ખેંચી લાવે છે.
5
6
જો તમે પૈસાની તંગીથી પરેશાન રહો છો તો તેનુ કારણ ક્યાક ને ક્યાક તમારા ઘરનુ વાસ્તુ દોષ પણ હશે. કારણ કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પરેશાની કાયમ રહે છે. તમે વધુ કમાવો કે ઓછુ. જ્યારે કે વાસ્તુ દોષ ઓછો હોય તો ઓછી કમાણીમાં પણ ઘરમાં બરકત રહે છે અને ...
6
7
સ્વસ્થ શરીર સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં જો કોઈ બીમાર છે કે પછી સ્વસ્થ્યને લઈને સતત પરેશાની બની રહી છે તો આ માટે ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોઈ શકે છે. ફેંગશુઈમાં સારા સ્વાસ્થ્યને લઈને અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ...
7
8
ચીની વિદ્યા ફેગશુઈમાં આમ તો અનેક ગેઝેટ પ્રચલિત છે. પણ ગાયને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યુ છે. ફેંગશુઈનુ પણ કામ પણ માનવુ છે કે ગાય કામઘેનુ મતલબ કામના પૂર્તિ કરનારી અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલ ગાયનુ ...
8
8
9
ભારતીય વાસ્તુ શાસ્ત્ર સાથે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનુ પણ ખૂબ મહત્વ હોય છે. જે રીતે વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અનેક ઉપાય
9
10
દરેક વ્યક્તિની મહત્વાકાક્ષા હોય છે કે તે પોતાના જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરે અને બધા પ્રકારના એશો આરામથી જીવન વિતાવે. આ માટે તે દિવસ રાત મહેનત કરે છે. પણ અનેકવાર મહેનત કરવા છતા પણ તેને સફળતા મળતી નથી. મિત્રો કોઈપણ વ્યક્તિને કોઈ કામમાં સફળતા પ્રાપ્ત ...
10
11
દરેક વ્યક્તિ વધુથી વધુ ધન કમાવવા માંગે છે. જે માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પણ તેમ છતા પણ તેની જરૂરિયાતો પૂરી થતી નથી. લોકો આર્થિક તંગીને દૂર કરવા માટે વાસ્તુ અને જ્યોતિષના અનેક ઉપાય કરે છે. અહી સુધી કે મની પ્લાંટ પણ લગાવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે ...
11
12
* ફેંગશુઈની ધારણ મુજબ શૌચાલયના બારણા અને સીટના ઢાકણ ખુલ્લા નહી મૂકવા જોઈએ. શૌચાલયથી હાનિકારક ઉર્જા ઉત્પન્ન થાય છે. શૌચાલય ઘરના મુખ્ય બારણાના એકદમ સામે કે બરાબરમાં નહી હોવા જોઈએ તેનાથી મુખ્ય પ્રવેશ દ્વારમાં આવતી ઉર્જા દૂષિત થઈ જાય છે.
12
13
દરેક ઈચ્છે છે કે તેમના ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય, પણ અનેકવાર મહેનત કરવા છતા પણ સુખ-સંપત્તિમાં વધારો થતો નથી. ફેંગશુઈ મુજબ ચીની સિક્કા ઘરમાં લગાવવથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે તેનાથી આવનારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ...
13
14
ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે
14
15
ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું, આજે અમે તમને જણાવી રહ્યા છે એવી વાતો જો કોઈ માણસ તેમના વધારેપણું ધંધાકીય સોદા ટેલિફોન કે મોબાઈલના માધ્યમથી કરે છે તો સમૃદ્ધિ માટે ટેલીફોન કે મોબાઈલ પર ત્રણ ચીની સિક્કા ને આપસમાં લાલ રિબનથી ...
15
16
ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ વેલ્થ એનર્જી માટે કેટલાક ફેંગશુઈ ટિપ્સ અને કેટલીક વસ્તુ છે જેને અજમાવીને ઘન ધાન્યને વધારી શકાય છે. ફેંગશુઈમાં ધન સંપત્તિને આકર્ષિત કરવા માટે ડ્રેગન, લાફિંગ ...
16
17
ભાગ્યશાળી બનવા માટે , લક્ષ્ય ની દિશામાં કર્મ કરવું હોય છે , જેથી સમૃદ્ધ થઈ શકે. પણ ફેંગશુઈમાં કેટલાક એવા ઉપાય જણાવ્યા છે જેને અજમાવીને ભાગ્યશાળી બની શકો છો. આ ઉપાય અમારા થી ઘણા લોકો કરે છે.
17
18
જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન માત્ર તમારા રૂમના ડેકોરેશન સારું હશે , પણ સ્કારાત્મક ઉર્જા પણ મળશે. આથી તમે આર્થિક નિર્ણય સારી રીતે અને સોચી વિચારીને લેવામાં સક્ષમ થશો.
18
19
એક્વેરિયમ ફક્ત ઘરની આંતરિક સજ્જાનુ જ સાધન નથી. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. ચીનના વાસ્તુ વિજ્ઞાનના આ તથ્યને જાણ્યુ અને ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભાગ્ય વૃદ્ધિ માટે એકવેરિયમનો પ્રયોગ કરવા લાગ્યા. ફેંગશુઈ માછલીઓને ભાગ્યનુ પ્રતિક માને છે. ...
19