Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાચબો લાવે છે ધન સમૃદ્ધિ તેમની સાથે, વાંચો 9 સટીક ઉપાય

કાચબો લાવે છે ધન સમૃદ્ધિ તેમની સાથે, વાંચો 9 સટીક ઉપાય
, સોમવાર, 24 જૂન 2019 (14:29 IST)
*કાચબાથી ધન-સમૃદ્ધિ મેળવવાના 9 અચૂક ઉપાય, તમે પણ અજમાવો... 
વાસ્તુ અને ફેંગશુઈ શાસ્ત્ર મુજબ કાચબો ઉત્તર દિશાંનો સંરક્ષક છે. કાચબા ઉમ્રને વધારનાર અને જીવનમાં પ્રગતિ આપતું હોય છે. ઘરની ઉત્તર દિશામાં ધાતુની 
 
પ્લેટમાં પાણી ભરીને કાચબો રાખવું. કાચબાનો મોઢું ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
 
આવો જાણીએ કાચબા કેવી રીતે તમારા ઘરમાં વાસ્તુ દોષના નિવારણ, અજમાવો આ અચૂક ઉપાય 
 
* શાસ્ત્રો પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા કાચબાની સ્થાપના માટે સર્વોત્તમ ગણાઈ છે. 
* કાચબાના પ્રતીકને ઘરમાં રાખવાથે આર્થિક ઉન્નતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. 
* વાસ્તુ અને ફેંગશુઈના પ્રમાણે કાચબો એક પ્રભાવશાળી યંત્ર છે, જેનાથી વાસ્તુ દોષનો નિવારણ થઈ ઘરમાં ખુશહાલી આવે છે. 
* કાચબાને શાંત અને મંદગતિથી ચાલતું દીર્ઘજીવી પ્રાણી ગણાય છે. 
 
* સનાતન ધર્મ મુજબ કાચબાને શુભતાનો પ્રતીક પણ ગણાય છે. 
 
* કાચબાના પ્રતીકને ક્યારે પણ બેડરૂમમા નહી રાખવું જોઈએ. 

* કાચબાનો સર્વોત્તમ સ્થાન ડ્રાઈંગ રૂમ ગણાયું છે. 
 
* હમેશા ઘરની અંદરની તરફ કાચબાનો મોઢું સર્વદા ફળદાયી છે. 
 
* કાચબાના સંબંધમાં એવી માન્યતા છે કે કાચબાના પ્રતીકને ઘરમાં મૂકવાથી નિરંતર આર્થિક ઉન્નતિ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસ્તુ ટિપ્સ - ગંદુ રસોડુ છે રાહુદોષનુ કારણ, આ 4 ઉપાયો કરશે દૂર