Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
કર્ક-આર્થિક પક્ષ
કર્ક રાશીની વ્‍યક્તિને ઘન પતિ કે પત્‍ની દ્વારા મળવાની શક્યતા રહે છે. પરંતુ તેમાં કોર્ટની કાર્યવાહી કરવી પડે છે. તેમણે પ્રવાસ વધારે કરવો પડે છે. અને એક લાંબા પ્રવાસ બાદ પોતાના વ્યવસાય અને ધનનું નુકશાન થાય છે. તેમને ૧૪, ૨૬ અને ૩૦ વર્ષની ઉમરમાં નુકશાન થઇ શકે છે. તેઓ અંતર્મૃખી હોય છે. તે પોતાના વિચાર અને ઘનને જાહેર કરતા નથી. તેમનું મુખ્‍ય લક્ષણ ઘનને મુશ્કેલીના સમય માટે બચાવવાનું છે. રૂપીયાની લેવડ-દેવડ તેમના માટે નુકશાન કારક છે.

રાશી ફલાદેશ