Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ
, રવિવાર, 17 ઑક્ટોબર 2021 (17:49 IST)
રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે રોબર્ટથી થશે ગોઠણનું ઓપરેશન