Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબમાં ગરમાયુ રાજકારણ

પંજાબમાં ગરમાયુ રાજકારણ
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સિદ્ધુએ કેટલાક મુદ્દાઓ વિશે જણાવ્યું હતું જે પંજાબ સરકારે  પૂર્ણ કરવું જોઈએ. સિદ્ધુએ આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે તેઓ પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે રાજકીય ઝઘડો ચાલી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેન્દ્ર સિંહ ધોની IPL 2022માં રમશે અને પીળી જર્સી પહેરીને રમશે