Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
0

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

ગુરુવાર,ઑક્ટોબર 3, 2024
Singhara Barfi
0
1
Navratri 9 Days Prasad પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
1
2

પાનના લાડુ

બુધવાર,ઑગસ્ટ 28, 2024
સૌ પ્રથમ એક વાટકી લો અને તેમાં છીણીની મદદથી પેથા, ખોવા અને નારિયેળને છીણી લો.
2
3
ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં ...
3
4

ઘેવર બનાવવાની રીત

રવિવાર,ઑગસ્ટ 18, 2024
ઘેવર બનાવવાની રીત- ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. ઘરના દરેક નાના હોય કે મોટા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
4
4
5
રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ, હવે નોંધી લો રક્ષાબંધન રસ મલાઈની સરળ રેસીપી
5
6

Tiranga Barfi Recipe- તિરંગા બરફી

મંગળવાર,ઑગસ્ટ 13, 2024
ત્રિરંગી બરફી બનાવવા માટે તમારે 500 ગ્રામ તાજો માવો
6
7

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

સોમવાર,ઑગસ્ટ 12, 2024
સામગ્રી બેસન- 3 કપ દેશી ઘી- 1 1/4 કપ દૂધ- 1 કપ માવો- 1/2 કપ
7
8
બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી. અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી હ્હે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો.
8
8
9

સ્વીટ બ્રેડ રોલ રેસીપી

રવિવાર,ઑગસ્ટ 4, 2024
સ્વીટ બ્રેડ રોલ રેસીપી
9
10

પાન અને ગુલકંદ મુખવાસ

શુક્રવાર,જુલાઈ 26, 2024
પાન અને ગુલકંદ મુખવાસ મુખવાસ બનાવવાની રીત, Home made Mukhwas recipe In Gujarati,
10
11

sitaphal basundi- સીતાફળ બાસુંદી

બુધવાર,જુલાઈ 10, 2024
બનાવવાની રીત પેનમાં પાણી નાખી ચારે બાજુ ઘુમાવીને તેને ભીનુ કરી લો. પાણી જુદુ કરી તેમાં 1 લીટર ફુલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
11
12
Chocolate Pede-બનાવવાની રીત - કડાઈ કે પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. - સહેજ ગરમ થાય એટલે તેમાં ખોવા અને ખાંડ નાખો.
12
13
સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત - નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં ...
13
14
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ ...
14
15
તમે ભગવાન હનુમાનને વિશેષ ભોજન અર્પણ કરીને પ્રસન્ન કરી શકો છો. અહીં પ્રસ્તુત છે રસદાર ઈમરતી બનાવવાની રેસીપી...
15
16
Lord vishnu prasadam- ભગવાન વિષ્ણુ ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી તેમને ભોગમાં તુલસી ખૂબ પ્રિય છે. તેને ભોગમા તુલસી અર્પિત કરાય ચે. તુલસીના વગર તેમનો ભોગ અધૂરો છે. તે સિવાય ભગવાનને લોટની પાંજરી, સોજીનો શીરો કે પંચામૃત પણ અર્પિત કરાય છે
16
17
મિઠાઈને શુદ્ધ માનવા અને દેવતાઓને પ્રસાદ ચઢાવવાની જૂની પરંપરા છે. મિઠાઈ લોકો તહેવારની ઉજવણીના આનંદ સાથે કુટુંબ અને મિત્રોને શુભેચ્છા પાઠવવા માટેનો એક નાનો સંકેત. ભારતીય મીઠાઈ સામાન્ય રીતે સાદા ઘટકો જેમ કે ખાંડ, લોટ, બદામ, દૂધ અને કઠોળમાંથી બનાવવામાં ...
17
18
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે
18
19
food for ram navami: આ વખતે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન રામની પૂજા કર્યા પછી તેમને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. જો તમે પણ ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ મેળવવા માંગતા હો
19