Navratri 9 Days Prasad
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં ...
બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી. અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી હ્હે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો.
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ ...
Lord vishnu prasadam- ભગવાન વિષ્ણુ ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી તેમને ભોગમાં તુલસી ખૂબ પ્રિય છે. તેને ભોગમા તુલસી અર્પિત કરાય ચે. તુલસીના વગર તેમનો ભોગ અધૂરો છે. તે સિવાય ભગવાનને લોટની પાંજરી, સોજીનો શીરો કે પંચામૃત પણ અર્પિત કરાય છે
મિઠાઈને શુદ્ધ માનવા અને દેવતાઓને પ્રસાદ ચઢાવવાની જૂની પરંપરા છે. મિઠાઈ લોકો તહેવારની ઉજવણીના આનંદ સાથે કુટુંબ અને મિત્રોને શુભેચ્છા પાઠવવા માટેનો એક નાનો સંકેત. ભારતીય મીઠાઈ સામાન્ય રીતે સાદા ઘટકો જેમ કે ખાંડ, લોટ, બદામ, દૂધ અને કઠોળમાંથી બનાવવામાં ...
food for ram navami: આ વખતે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે.
આ દિવસે ભગવાન રામની પૂજા કર્યા પછી તેમને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. જો તમે પણ ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ મેળવવા માંગતા હો