Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નખ ચાવવાની આદત હોય તો છોડી દો

Nail biting
, રવિવાર, 27 ઑગસ્ટ 2023 (12:10 IST)
સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે

Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
 
1. નખ ચાવવાથી નખની આસપાસની જગ્યા સોજાઈ જાય છે અને તેમાં ઈંફેક્શન થઈ શકે છે. 
 
2. નખને વધવામાં મદદ કરતા ટિશૂ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કારણે નખને ચાવતા રહેતા લોકોને નખ વધવા બંદ થઈ જાય છે. 
 
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે. 
 
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ. 
 
5. નખ પર કોઈ કડવી વસ્તુ લગાડી રાખો જેનાથી શરૂઆતમા નખ કતરવાથી બચી શકાય. 


Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન ? તેનાથી તરત જ છુટકારો મેળવવા માટે કરો આ 3 કામ