Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
0

તોગડીયા પત્રકાર પરિષદમાં રડી પડ્યાં, મારુ એન્કાઉન્ટર કરવાનું કાવતરૂ છે

મંગળવાર,જાન્યુઆરી 16, 2018
0
1
રોહિત વેમુલાના મોતને હજુ મુશ્કેલથી એક વર્ષ વીત્યુ છે કે હોળીની સાંજે જેએનયૂના એક વધુ દલિત વિદ્યાર્થીના આત્મહત્યાન મામલો ગરમાતો જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના સેલમ જીલ્લાના રહેનારા મુથુકૃષ્ણનન જીવાનંદમનુ શબ એક મિત્રના ઘરે પંખા પર લટકતુ મળ્યુ ...
1
2
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ શક્તિપીઠ અંબાજી, જ્યોર્તિલિંગ સોમનાથ બાદ હવે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ હવે પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશિનથી દાન સ્વિકારવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આમ, ગુજરાતના મોટાભાગના તમામ પ્રસિદ્ધ ...
2
3
સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9મીએ સાંજે ઉદ્દઘાટન કરશે. ઉપરાંત નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું ...
3
4
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને અનુસરીને ગરીબ વંચિત છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે આ રાજ્ય સરકાર સદાસર્વદા પ્રતિબદ્ધ છે, તેવો સ્‍પષ્‍ટ મત વ્‍યકત કર્યો છે. રાજ્યમાં હવે યોજનાઓ અને જનહિત ...
4
4
5
વડોદરા નજીક આવેલ ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં સગાઈ પ્રસંગે 200થી વધુ લોકો દારૂની મહેફિલ માણતાં રંગેહાથે ઝડપાયા છે. પોલીસને ઘટના સ્થળેથી 20 પેટી શરાબનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું કહેવાય છે. મહેફિલમાં સામેલ 225 લોકોની પોલીસે અટકાયત કરી હતી. 50થી ...
5
6
નોટબંધીનો નિર્ણય જારી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇ-ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન મળે તેના માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. ઇ-ટ્રાન્ઝેક્શનને મહત્વ આપવાની સાથે એક કડવી વાસ્તવિક્તા એ પણ છે કે ઇન્ટરનેટથી થતી નાણાકીય છેતરપિંડીના કેસ ...
6
7
કાળા બજાર પર કડક લગામ લાગે અને ઇ-ટ્રાન્ઝેક્શનના પ્રમાણમાં વધારો થાય તેવા દાવા સાથે કેન્દ્ર સરકાર દ્વારા ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાકીય લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાની મથામણ કરવામાં ...
7
8
નોટબંધી ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોના ચૂંટણી પ્રચારમાં નડી રહી છે ત્યારે યુવા ઉમેદવારોએ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરુ કર્યો છે.આમ મોબાઇલ અને ઇન્ટરનેટના લીધે ગ્રામ પંચાયતના ચૂંટણી પ્રચારમાં પરીવર્તન આવ્યું છે.આજે રોડ, રસ્તા, વીજળી,પાણી અને ...
8
8
9
ગુજરાતમાં પણ હવે ખાનગી કંપનીઓ સેનાની ત્રણેય પાંખ માટેના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરી શકે તે માટેની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં રીવોલ્વરથી માંડીને તોપ અને હેલિકોપ્ટરોનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાતમાં ...
9
10
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના અખાતમાં મુન્દ્રા નજીક હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુસન રીસ્પોન્સ એકસરસાઇઝનું નિરીક્ષણ કર્યું હતું. ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતની વ્યુહાત્મકતા ધ્યાને લઇને કોસ્ટગાર્ડ ...
10
11
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઊંઝા આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું. ઉમિયા માતાના મંદિરે રાહુલ ગાંધીએ આરતી ઉતારી જ્યાં ...
11
12
ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જંગલી શિકારી પશુઓનો પગપેસારો હવે વધવા માંડ્યો છે. ત્યારે અનેક એવા બનાવો બન્યાં છે જેમાં ગામમાં કે ફળીમાં ઘૂસીને દિપડા કે સિહે કોઈ અબોલા જાનવરનો શિકાર કર્યો હોય અથવા તો લોકો પર હૂમલો કર્યો હોય
12
13
પનામા પેપર લીક નામે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા કેસમાં દેશના ઘણા ધનકુબેરોએ પોતાના નાણાં ટેક્સ હેવન દેશોમાં રોક્યા હોવાના નાન ખુલ્યા હતા. આ કેસમાં ગુજરાતના પણ 18 મોટા માથાઓના નામ બહાર આવ્યા હતા. આ તમામ પાસેથી આયકર વિભાગની ટીમે તેમના દેશના અને વિદેશના ...
13
14
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગુજરાતમાં છે. તેમણે ભાજપના નેતાઓ સાથે મિટીંગો કરીને નોટબંધી અંગેનો એજન્ડા પણ નક્કી કર્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય પહેલાં યોજાય તેવી રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. નરેન્દ્ર મોદીની ગુજરાતની ...
14