Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્યાં દિવસે શું દાન કરવાથી લાભ થાય છે

ક્યાં દિવસે શું દાન કરવાથી લાભ થાય છે
, રવિવાર, 1 જુલાઈ 2018 (00:20 IST)
આમ તો આપણે દાન વાર તહેવાર, જનમદિન, શ્રાદ્ધપક્ષ અને તિથિના હિસાબથી કરતા રહીએ છીએ. પણ વાર મુજબ પણ દાનનુ જુદુ જ મહત્વ છે. મતલબ તમે જે દિવસે કંઈ દાન કરવા માંગો છો તો એ દિવસે શુ દાન કરશો એ પણ તમને જાણ હોવી જોઈએ. આવો જાણીએ કયા વારે કયુ દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે