Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગેતરના ત્રાસથી કંટાળી યુવક આપઘાત

મંગેતરના ત્રાસથી કંટાળી યુવક આપઘાત
, બુધવાર, 2 માર્ચ 2022 (16:12 IST)
અમદાવાદના નરોડાથી મંગેતરના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરવાના આક્ષેપ કર્યો છે. જેમાં  પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પરિવારના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે.
 
જેમાં મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારની જયા લખન મંખીજા નામના યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત બજેટ 2022: શું ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક ચલાવશે ગુજરાત સરકાર, જૂની પેન્શન યોજના કરશે બહાલ