Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IIT ખડગપુરમાં કોરોના વિસ્ફોટ

IIT ખડગપુરમાં કોરોના વિસ્ફોટ
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:57 IST)
તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ (Corona Virus in IIT Madras)માં કોરોનાના 100 થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. 
 
રાધાકૃષ્ણને કહ્યું કે લગભગ 104 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. 
 
IIT કેમ્પસમાં લગભગ 774 વિદ્યાર્થીઓ છે અને સૌથી વધુ પોઝિટિવ કેસ કૃષ્ણા અને યમુના હોસ્ટેલમાંથી સામે આવ્યા છે. 

સંક્રમણ ફેલાવા પાછળનું મુખ્ય કારણ ફક્ત એક જ  છે કે બધા લોકો એક સાથે એકઠા થઈ જતા હતા, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ માસ્ક વિના અવર જવર કરે છે. તેના કારણે વાયરસ ફેલાયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ મુલાકાતમાં જ પતિએ કર્યુ હતુ દુષ્કર્મ, પછી વેચવા માંગતો હતો, જાણીતી અભિનેત્રીએ કર્યો ખુલાસો