Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંત્રીમંડળની શપથવિધિ - જાણો કોણ બન્યા કેબિનેટ મંત્રી

મંત્રીમંડળની શપથવિધિ -  જાણો કોણ બન્યા કેબિનેટ મંત્રી
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (13:49 IST)
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાન ખૂબ વધી ગયુ છે, જેને કારણે બુધવારે થનારી મંત્રીમંડળની શપથગ્રહણ (Cabinet minister Oath)પણ ટળી ગયુ. આ પણ જાણકારી મળી કે જે બેનર લગાવ્યા હતા તેમને ફાડીને ઉતારી દેવામાં આવ્યા. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ પહેલા જ થઈ ચુક્યુ છે. તેમના મંત્રીમંડળનુ બુઘવારે શપથ ગ્રહણ થવાનુ હતુ, પણ હવે આ શપથ ગ્રહણ
 
- સૌ પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ એકસાથે શપથ લીધા
- આજે સાંજે 5 વાગે ટિમ ભુપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 પર મળશે 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat politics: શંકરસિંહ વાઘેલાએ નિતિન પટેલને અર્જુન બનવા અને કૌરવો વિરુદ્ધ ધર્મયુદ્ધ કરવાનો ઈશારો કર્યો ?