Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી બાદ રિક્ષા ચાલકોની હડતાળ

દિવાળી બાદ રિક્ષા ચાલકોની હડતાળ
, રવિવાર, 31 ઑક્ટોબર 2021 (16:13 IST)
દિવાળી બાદ રાજ્યભરમાં રિક્ષા ચાલકો કરશે હડતાળ 5 અને 16 નવેમ્બર દરમિયાન કરશે હડતાળ રાજ્યના 9 લાખ રિક્ષાચાલક હડતાળમાં જોડાશેહાલ મોંઘવારી વધી છે તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની જેમ CNGના પણ ભાવ વધ્યા છે. ત્યારે દિવાળી બાદ રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ: 1551 ફુટના રાષ્ટ્રધ્વજની શૌર્યયાત્રા