Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:35 IST)
સુપ્રીમ કોર્ટ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 35 દેશના લોકોને આવતા 10 વર્ષ સુધી બ્લેક લિસ્ટમાં કરવા સામે દાખલ અરજીઓ પર સુનવણી કરી રહી હતીૢ કેંદ્રની તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પીઠને જણાવ્યુ કે બીજા આપવુ કે તેને નકારવો આ એક કાર્યકારી નિર્ણય છે. 
 
સરકાર એવ ઉકેલ શોધી રહી છે જેથી રાષ્ટ્રીય હિત અને વિદેશી નાગરિકોના હિતોનું રક્ષણ થાય. વિદેશી નાગરિકો તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે સેંકડો વિદેશી નાગરિકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ આગામી દસ વર્ષ સુધી વિઝા માટે અરજી કરી શકશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્તીસગઢ કાર અકસ્માત - માર્ગ અકસ્માત પછી કારમાં લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા, લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર