Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોચિંગ સંસ્થાન પર સરકારનો શિકંજો, 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી

કોચિંગ સંસ્થાન પર સરકારનો શિકંજો, 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી
, શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (10:38 IST)
- 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી
- કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ 
- વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી ક
 
 coaching institutes- જો તમારી ઉમ્ર 16 વર્ષથી ઓછી છે અને તમે કોચિંગ સંસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો સમાચાર તમારા માટે જ છે. હકીકતમાં કેંદ્ર સરકારના નવા દિશા નિર્દેશ મુજબ હવે 16 વર્ષથી ઓછી ઉમ્રના વિદ્યાર્થી કોચિંગ સંસ્થાનમાં નામાંકન નથી કરાવી શકાશે. કેંદ્રીય શિક્ષા મંત્રાલયએ કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ રજૂ કરી દીધા છે. 
 
સાથે કોચિંગ સંસ્થાન હવેથી વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી કરાવી શકે છે. ન માત્ર કોચિંગ સંસ્થાન વિદ્યાર્થીઓને સારી રેંક અને સારા અંકોની ગારંટી આપી ન શકે છે. તેમજ દર 3 મહીનામાં કોચિંગ સેંટરોના રજીસ્ટ્રેશન પણ કરાવવા પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીઃ પિતામપુરામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 5 લોકો જીવતા દાઝી ગયા.