Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JK: 370 હટાવવાના બે મહિના પછી સુરક્ષાબળો પર ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ

JK: 370  હટાવવાના બે મહિના પછી સુરક્ષાબળો પર ગ્રેનેડ હુમલો, 10  લોકો ઘાયલ
, શનિવાર, 5 ઑક્ટોબર 2019 (12:16 IST)
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો પર આતંકવાદીઓને હુમલો કર્યો. આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેક્યુ છે. હુમલો અનંતનાગના ડીસી ઓફિસની બહાર થયો છે. જેમા 5 લોકો ઘાયલ થઈ ગયા છે.

 
અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં દરવાજા પર તૈનાત સુરક્ષાબળો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા અને તેઓ ભાગી ગયા. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા સુરક્ષાબળોના જવાન છે કે સ્થાનિક રહેવાસી તેની માહિતી હજુ સામે આવી નથી.
 
આપને જણાવીદઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે બે મહિના થયા છે. આતંકીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના વિરોધમાં પગલાં ઉઠાવા જઇ રહ્યા છે. આ બધની વચ્ચે અનંતનાગમાં આ હુમલાને અંજામ અપાયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી અકસ્માત : 'એક બાજુ લોકો મરી રહ્યા હતા અને લોકો સૅલ્ફી લઈ રહ્યા હતા'