Publish Date: Tue, 25 Dec 2018 (17:07 IST)
Updated Date: Tue, 25 Dec 2018 (14:11 IST)
તે વ્યક્તિ જેનો જન્મ કોઈ મહીનાની 2,11, 20 કે 29 તારીખે થયું છે તેનો મૂલાંક 2 થશે. અંક જ્યોતિષ ભવિષ્યવાણી 2019ના મુજબ મૂલાંક 2થી સંબધિત લોકો માટે આ વર્ષ ઔસત રહેવાના સંકેત આપી રહ્યા છે. આ વર્ષ નૌકરી, બિજનેસ અને શિક્ષા વગેરેમાં સારા પરિણામ મેળવવા માટે સખ્ત મેહનત કરવી પડશે. નૌકરીયાત અને બિજનેસ કરનાર લોકોને પ્રમોશન અને ધનલાભ માટે કેટલાક જુદા કરીને જોવાવું પડશે. કારણકે કાર્યક્ષેત્ર માં તમારી એવી આશા કરાશે અને સખ્ત પરિશ્રમથી તમને પદોન્નતિ અને આર્થિક લાભ થશે. તે છાત્ર જે કૉમ્પિટીશન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને આ વર્ષ તમારા અભ્યાસ પર વધારે એકાગ્રચિત થઈને ધ્યાન આપવું પડશે. યાદ રાખો આ વર્ષ શિક્ષામાં સારા પરિણામ માટે તમને ખૂબ મેહનત કરવી પડશે. વાત કરી જો લગ્ન અને પ્રેમ જીવનની તો, આ બાબતે આ વર્ષ તમારા માટે સારું સિદ્ધ થશે. જીવનસાથી કે પ્રિયતમની સાથે પ્રેમ અને લાગણી વધશે. આમ તો આ દરમિયાન તમારા પ્રિયતમની ભાવનાઓની કાળજી રાખવી. જો સંબંધમાં પહેલાથી તનાવ ચાલી રહ્યું છે તો આ વર્ષ જૂના મતભેદને ભુલાવીને સાથી સાથે પ્રવાસ પર જવુ. તેનાથી તમારા સંબંધમાં સુધાર થશે અને મજબૂતી આવશે.