Publish Date: Tue, 04 May 2021 (10:22 IST)
Updated Date: Tue, 04 May 2021 (15:48 IST)
ઉચ્ચતમ ન્યાયાલયએ એક મોટા થી શાળાને આદેશ આપ્યુ છે કે તે છાત્રોથી સત્ર 2020-2021ની વાર્ષિક ફી લઈ શકે છે પણ તેમાં 15 ટકાની કપાત કરવી કારણકે છાત્રોએ તેનાથી તે સુવિધા નથી લીધી જે
શાળા અવાતા પર લે. જસ્ટિસ એએમ ખાન વિલ્કરનની પીઠએ આદેશ આપ્યુ છે કે ફી છ કિશ્તમાં 5 ઓગ્સ્ટ 2021 સુધી લેવાશે અને ફી નહી આપતા પર 10મા અને 12માના વિદ્યાર્થીઓનો પરિણામ નહી રોકાશે
અને ન જ તેણે પરીક્ષામાં બેસવાથી રોકાશે. કોર્ટએ કહ્યુ કે જો કોઈ મતા-પિતા ફી આપવાની સ્થિતિમાં નહી છે તો શાળા તેમન બાબત પર વિચાર કરશે પણ તેમના બાળકનો પરિણામ નહી રોકશે.
પીઠએ માન્યુ લે આ આદેશ ડિજાસ્ટર મેનેજમેંટ એક્ટ 2005 હેઠળ નહી આપી શકાય કારણ કે તેમાં ક્યાં પણ નથી કે સરકાર મહામારીની રોકથામ માટે સ્ગુલ્ક કે ફી અનુબંધમાં કપાત કરવાનો આદેશ આપી શકે
છે. આ એક્ટમાં ઓથોરીટીની આપદાના પ્રસારની રોકથામ કરવા માટે અધિકૃત કરાયુ છે.
ઉચ્ચ કોર્ટએ કહ્યુ કે શાળાએ લૉકડાઉનના સમયે વિજળી, પાણી પેટ્રોલ સ્ટ્શ્નારી અને દેખરેખની કીમત બચાવી છે આ બચત 15 ટકાની આસપાસ બેસે છે. તેથી વિદ્યાર્થીઓથી આ પૈસા વસૂલવા શિક્ષાના
વ્યવાસાયીકરણ કરવુ જેવો હશે.