Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

ગુજરાતમાં નવા 1081 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,782 લોકો ડિસ્ચાર્જ

ગુજરાતમાં નવા 1081 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,782 લોકો ડિસ્ચાર્જ
, શનિવાર, 25 જુલાઈ 2020 (20:29 IST)
રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો દરરોજ ચિંતાજનક આવી રહ્યો છે. આજે સતત પાંચમાં દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 1 હજારને પાર રહ્યો.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

24 કલાકમાં સુરત 276,અમદાવાદ 180,વડોદરા 94,રાજકોટ 65,ભાવનગર 41,જૂનાગઢ 37,બનાસકાંઠા 34,ગાંધીનગર-સુરેન્દ્રનગર 29,ભરૂચ-દાહોદ-મહેસાણા 25,જામનગર-ગીરસોમનાથ 23,પાટણ 21,કચ્છ-વલસાડ 19,પંચમહાલ 18,નર્મદા-નવસારી 12,ખેડા 11,આણંદ-મહીસાગર-મોરબી-સાબરકાંઠા 10,તાપી 6,અમરેલી-અરવલ્લી-બોટાદ-દ્વારકા-પોરબંદર 3,છોટાઉદેપુર 2 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 54712
● રાજ્યમાં કુલ મોત : 2305
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 39612
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 25529
•વડોદરા-4088
•સુરત-11373
•રાજકોટ-1334
•ભાવનગર-1150
•આણંદ-406
•ગાંધીનગર-1249
•પાટણ-477
•ભરૂચ-736
•નર્મદા-232
‌•બનાસકાંઠા-578
‌•પંચમહાલ-380
•છોટાઉદેપુર-116
•અરવલ્લી-291
•મહેસાણા-717
•કચ્છ-439
•બોટાદ-192
•પોરબંદર-39
•ગીર-સોમનાથ-289
‌•દાહોદ-395
•ખેડા-509
•મહીસાગર-266
•સાબરકાંઠા-359
•નવસારી-448
•વલસાડ-525
•ડાંગ- 09
•દ્વારકા-39
•તાપી-118
•જામનગર-567
•જૂનાગઢ-722
•મોરબી-180
•સુરેન્દ્રનગર-589
•અમરેલી-294 કેસ નોંધાયા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉમરપાડામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ, ટેમ્પો તણાયો, માંડ-માંડ બચ્યા 5 લોકોના જીવ