Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુનીલ શેટ્ટીએ આખી બિલ્ડીગ સીલ થવાના સમાચારને ખોટુ જણાવ્યુ કહ્યુ -કોઈ ડેલ્ટા વેરિએંટ નહી મળ્યું

સુનીલ શેટ્ટીએ આખી બિલ્ડીગ સીલ થવાના સમાચારને ખોટુ જણાવ્યુ કહ્યુ -કોઈ ડેલ્ટા વેરિએંટ નહી મળ્યું
, મંગળવાર, 13 જુલાઈ 2021 (08:44 IST)
દેશમાં બીજી લહેરનો અસર હવે ખૂબ ઓછું થઈ ગયુ છે. પણ ત્રીજી લહેરની શકયતા જણાવી રહી છે. તે સિવાય ડેલ્ટા વેરિએંટને લઈને પણ વધારે સાવધાની રાખી રહી છે. આ વચ્ચે સોમવારે ખબર આવી છે કે એક્ટર સુનીલ શેટ્ટી મુંબઈ સ્થિત બિલ્ડિગને સીલ કરી નાખ્યુ છે. રિપોર્ટમાં કહ્યુ કે તેની બિલ્ડિંગમાં કોવિડ 19ના ડેલ્ટા વેરિએંટ મળ્યા છે. જે પછી આ એકશન લેવાયું/ હવે સુનીલ શેટ્ટી ટ્વીટ કરી તેમની પ્રતિક્રિયા આપી છે. 
 
 
ટ્વીટ કરી જણાવ્યુ સત્ય 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jokes- મજેદાર જોક્સ