Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયોતિષ નિયમ - સપ્તાહના આ દિવસોમાં ભૂલીને પણ ના લેવું કર્જ

જયોતિષ નિયમ - સપ્તાહના આ દિવસોમાં ભૂલીને પણ ના લેવું કર્જ
, ગુરુવાર, 14 નવેમ્બર 2019 (16:04 IST)
આજના સમયેમાં કર્જ લેવું  સામાન્ય વાઅ છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કર્જ લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આ વો જાણી તે નિયમો 
વિશે 
સોમવારે- જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કર્જ લેકા અને આપવાનો દિવસ સારું ગણાય છે. 
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. 
બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે. 
ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે. 
શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. 
શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. 
રવિવાર- આ દિવસે કર્જ લેવું  અને આપવું બન્ને શુભ નહી હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખૂબ શોખીન છો તમે સોના પહેરવાના? તો સોના સંબંધિત આ 10 નિયમ જરૂર જાણી જાણી લો