Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાવરણી ક્યારે ખરીદવી રહે છે શુભ, જાણો સાવરણી વિશે કામની વાતો

સાવરણી ક્યારે ખરીદવી રહે છે શુભ, જાણો સાવરણી વિશે કામની વાતો
, શનિવાર, 13 એપ્રિલ 2019 (13:49 IST)
ઘરનો કચરો દૂર કરવા માટે સાવરણી દરેકના ઘરમાં હોય છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને બહાર કરે છે. જ્યોતિષ વાસ્તુ અને જૂની માન્યતાઓ મુજબ સાવરણીને કારણે આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં અનેક પ્રકારની નકારાત્મક શકતિઓ રહેલી હોય છે. જે ઘર પર ખરાબ પ્રભાવ નાખે છે. આવો જાણીએ જ્યોતિષ મુજબ સાવરણી વિશે કામની વાતો 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 9- માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ