Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝાડુ સાથે સંકળાયેલા શુકન-અપશુકન

hadu nu daan
, બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:22 IST)
શાસ્ત્રો મુજબ ઝાડુને પણ મહાલક્ષ્મીનુ એક સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણથી દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કરવામાં આવે છે. જે ઘરના ખૂણે ખૂણે સફાઈ રહે છે ત્યાનુ વાતાવરણ સકારાત્મક રહે છે.  ઘરના અનેક વાસ્તુદોષ દૂર થય છે. સાથે જ તેની સાથે જોડાયેલ કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ