Publish Date: Mon, 25 Feb 2019 (15:55 IST)
Updated Date: Mon, 25 Feb 2019 (16:03 IST)
આજે હુ આપને બતાવી રહી છુ શિવ પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો વિશે.. મિત્રો દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાથી અનેક જન્મોનું ફળ પ્રાપ્ત થાય છે. જો વિધિવિધાનથી પૂજન કરવામાં આવે તો ચોક્કસ જ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ શિવ પૂજન કરતી વખતે કેટલાક નિયમો વિશે..