Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kamika Ekadashi- જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરે છે તે સમસ્ત પાપોથી દૂર રહે છે

Kamika Ekadashi- જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરે છે તે સમસ્ત પાપોથી દૂર રહે છે
, રવિવાર, 24 જુલાઈ 2022 (10:14 IST)
Kamika ekadashi - ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના 
પિત્તર સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર પડશે ભદ્રાકાળનો પડછાયો, આ સમયે ભૂલથી પણ ન બાંધશો રાખડી