Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

bilva patra mantra- બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર

Shiv nandi
શ્રાવણમાં શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરવાનો ખૂબ મહત્વ છે. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો.
 
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
 
જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ...

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભદ્રા કાળમાં રાખડી બાંધવુ વર્જિત શા માટે