Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?

શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?
, રવિવાર, 15 એપ્રિલ 2018 (10:02 IST)
પ્રાચીન કાળથી નખ કાપવું અને વાળ કાપવા વગેરેના કેટલાક નિયમ બનેલા છે. આ નિયમોના લોકો આજે પણ પાલન કરતા જોવાય છે. 
આજે અમે તમને જણાવીશ કે સૂર્યાસ્ત પછી નખ કાપવું શુભ છે કે નહી. 
 
શું કહે છે જ્યોતિષ 
 
જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ નહી હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો આ પણ માને છે કે નખને ઘરની અંદર કાપવું નહી જોઈએ, ભલે એ દિવસ હોય કે રાત. તેની સ્વચ્છતાથી સંકળાયેલો આ પક્ષ આ છે કે જો તમે બાથરૂમ કે ઘરની બહાર નખ કાપશો તો આ ઘરમાં નહી ફેલશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાઢે સાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માંગો છો.. તો અપનાવો આ ઉપાય