તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય સચિવ પી. રામ મોહન રાવે એક અધિસૂચનામાં કહ્યુ છે કે આ સમયમાં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે. આ દરમિયાન કોઈ સત્તાવાઅર મનોરંજન પણ નહી થાય.
જુઓ તમિલનાડુ પર જયલલિતાના નિધનની અસર તસ્વીરોમાં...
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જ
jaya
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
તમામ દુકાનો અને બજારો બંધ છે. રસ્તાઓ પર શોકમાં ગરકાવ થયેલા હોય એવુ લાગી રહ્યુ છે.
અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો
અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો aઅમ્મા ની યાદમાં
સમર્થકો અમ્માની એક ઝલક જોવાની આશામાં...