Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારી આ પર્સનલ વસ્તુઓ પણ ખીલ થવાના કારણ

તમારી આ પર્સનલ વસ્તુઓ પણ ખીલ થવાના કારણ
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (14:12 IST)

તમારી આ પર્સનલ વસ્તુઓ પણ ખીલ થવાના કારણ

ઓશીંકાનો કવર તમારા ઓશીંકાણુ કવર પણ ચેહરા પર પિંપલ્સ પેદા કરવાનો કારણ બને છે. હકીકતમાં ઘણા દિવસો સુધી ઓશીંકા પર એક જ પિલો કવર ચઢાવવાથી તેના પર પરસેવું, ત્વચાની ગંદકી, ધૂળ માટે, ડેંડ્રફ વગેરે એકત્ર થઈ જાય છે. તેથી ગંદા પીલો પર ચેહરા રાખીને સૂવાથી સ્કિનને નુકશાન પહોંચે છે. તેના કારણે ચેહરા પર ગંદગી એકત્ર થવા લાગે છે. તેથી ચેહરા પર પિંપ્લસ થવા લાગે છે. તેથી દર 1-2 દિવસમાં પીલો કવર ધોવું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુડનાઈટ સુવિચાર