rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળસુત્ર- સિંદૂર શા માટે જરૂરી છે

Beauty Tips In gujarati
, ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (09:39 IST)
મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે તેમજ એક પરણીત મહિલાઓ ને શનિના પ્રકોપ થી પણ બચાવે છે 
સિંદૂર મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે. 
 
સિંદૂર 
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વગર સ્ટ્રેટનર વાળને કરી શકો છો સ્ટ્રેટ આ સરળ ટીપ્સને કરો ફોલો