શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે ...
Chhath Puja 2023: 17 નવેમ્બરથી છઠ મહાપર્વનો પ્રારંભ થશે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત નહાય-ખાયથી થાય છે.છઠના તહેવારમાં શું છે નહાય-ખાય, જાણો તેના નિયમો.
Chhath Puja 2023 Date- દરેક વર્ષે કાર્તિક મહીનામાં પડનારી શુક્લ પક્ષની છઠી તિથિને છઠ પૂજાનો તહેવાર ઉજવાય છે. છઠના વ્રતમાં સ્વચ્છતા અને પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારના દરમિયાન ઘણા નિયમોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. તેથી છઠી મૈયાની ...
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ...
હિંદુ ધર્મમાં લગ્ન માટે કરવા ચોથ વ્રતનું ખૂબ મહત્વ છે. દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે કરવા ચોથ ઉજવવામાં આવે છે. તેથી આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાં
વૈશાખ મહિનાની અષ્ટમી તિથિને કાલાષ્ટમી કહેવામાં આવે છે. દેવ કાળભૈરવ છે. તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે. આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ ...
એક હજાર વર્ષ પૂર્વે સિંધમાં મોગલ બાદશાહ મિર્ખશાહના સામ્રાજ્યમાં વટાળ અને હિંસક પ્રવૃતિ ચાલતી હોવાથી સમસ્ત હિન્દુઓને ઈસ્લામ ધર્મ અપનાવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હિન્દુઓ પોતાના ધર્મને બચાવવા અન્ન - જલનો ત્યાગ કરીને સિંધ સાગર ...
શ્રાવણ શુક્લ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણની ઉજવની દશહરાની રીતે જ હોય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ...
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન ...
આજે વિનાયક ચતુર્થી છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુથીએ વિનાયક ચતુર્થી ઉજવાય છે. આ દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે ભગ વાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચતુર્થી તિથિ દર મહિને બે વાર આવે છે. જે ચતુર્થિ તિથિ અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહે ...
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24 ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ...
દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ વખતે અષાઢ મહિનામાં સંકષ્ટી ચતુર્થી 27 જૂન એટલે આજે છે. આ તિથિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ દિવસે વિધિ વિધાનથી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. ભગવાન ...
આજે છે બુદ્ધ પૂર્ણિમા. પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે સવારે નદીઓ અને પવિત્ર સરોવરોમાં સ્નાન પછી દાન-પુણ્ય જરૂર કરો. આજના દિવસે દાન કરવુ ખૂબ જ લાભકારી હોય છે. શાસ્ત્રોમાં વૈશાખ પૂર્ણિમાનુ ખૂબ જ મહત્વપૂર્ણ બતાવી છે. ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ ...
Buddha Purnima 2021: હિન્દુ પચાંગ મુજબ, ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, આ વિશેષ દિવસ 7
વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની ...
ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજયમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી ...
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત ...
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.
વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર ...
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો. આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ ...