Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

સોશિયલ મીડિયા પર ઉડી મીનાક્ષી શેષાદ્રીના નિધનની અફવાહ ફેંસ આપવા લાગ્યા શ્રદ્ધાંજલી

meenakshi seshadri
, સોમવાર, 3 મે 2021 (21:14 IST)
કોરોનાવાયરસથી વધતા પ્રકોપના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લગાવી દીધું છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં છે અને સોશિયલ મીડિયાથી એક-બીજાથી સંકળાયેલા છે. તેમજ સોશિયલ મીડિયા પર ક્યારે કઈ અફવાહ વાયરલ થઈ જાય તેનો કોઈ વિશ્વાસ નથી. ઘણી વાર સોશિયલ મીડિયા પર બૉલીવુડ સિલેબ્સના નિધનની અફવાહ ઉડી છે. 
 
હવે સોશિયલ મીડિયા પર ફિલ્મોની દુનિયાથી ગુમ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના નિધનને4એ ખબર આવવા લાગી. અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે કે90ના દશકની સુંદર એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના કોરોનાના કારણે નિધન થઈ ગયો છે. પણ આ અફવાહ હતી. 
મીનાક્ષી શેષાદ્રી ઠીક છે. ગયા દિવસે એક ટીવી ચેનલ પર મીનાક્ષી શેષાદ્રી વિશે એક શો આવ્યો હતો. જેમાં તેની બૉલીવુડમાં એંટ્રીથી લઈને તેના અચાનકથી ગુમ થતા વિશે જણાવ્યો હતો. જે પછી શોની મિનાક્ષી શેષાદ્રી સુધી પહોંચવા માટે તેમના પરિવાર અને મિત્રોથી વાતચીત કરી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તારક મેહતામાં દિશા વકાનીના પરત આવવા પર નિર્માતાએ કહ્યુ... તો નવી દયાબેનની સાથે આગળ વધશે શો..