Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન

ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન
, મંગળવાર, 11 જૂન 2019 (00:07 IST)
મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ - વાસ્તુ પ્રમાણે પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢુ પશ્ચિમ દિશા તરફ હોવુ જોઈએ તેથી મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં હોવો જોઈએ. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu Tips -જાણો ઘરમાં કંઈ તસ્વીર લગાવવી અને કંઈ ન લગાવવી