Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો નથી મળી રહ્યુ સંતાનનું સુખ તો કરો આ ઉપાય

જો નથી મળી રહ્યુ સંતાનનું સુખ તો કરો આ ઉપાય
, સોમવાર, 17 એપ્રિલ 2017 (15:12 IST)
- ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવી યોગ્ય નહી નથી. જે જાતકોના સપ્તમ ભાવમાં ગુરૂ ગ્રહ સ્થિત હોય છે. તેના માટે તો આ વધારે હાનિકારક સિદ્ધ થાય છે. મૂર્તિઓના સ્થાન પર કાગળના છપાયેલા ચિત્ર મંદિરમાં રાખવા ઉત્તમ રહે છે. 
 
- જો કોઈ દંપત્તિની સંતાન જીવીત ન રહે તો આવા દંપત્તિએ તેમની સંતાનના જનમદિવસ પર નમકીન ખાવાની વસ્તુઓ બીજાને ખવડાવી અને વહેચવી જોઈએ. 
 
- જન્મ કુંડળીમાં જો ગ્રહ શુભ અને ઉચ્ચ સ્થિતિમાં હોય તેનાથી સંબંધિત વસ્તુઓ દાન ન કરવી જોઈએ ન કે તેને વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ