Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરની સામે હશે આ છોડ તો તાંત્રિક અવરોધથી બચ્યા રહેશો

ઘરની સામે હશે આ છોડ તો તાંત્રિક અવરોધથી બચ્યા રહેશો
, બુધવાર, 10 જુલાઈ 2019 (17:40 IST)
શાસ્ત્રો મુજબ વૃક્ષ અને છોડનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે. કેટલક વૃક્ષ અને છોડ એવા છે જેના દ્વારા આપણને અનેક ચમત્કારિક લાભ થાય છે. આ છોડમાં આંકડાના છોડનો પણ સમાવેશ છે. જો આ ઘરની સામે હોય તો તેનાથી ખૂબ લાભ થાય છે. શાસ્ત્રો મુજબ આંકડાના ફુલ શિવલિંગ પર ચઢાવવાથી બધી મનોકામનાનો પુર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરના દરવાજા પર લગાવો આ 7માંથી કોઈ એક વસ્તુ, પૈસાની તંગી થશે દૂર