આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.
- ઘરની આસપાસ જો ફળવાળા ઝાડ કે છોડ લાગ્યા હોય તો તેને હટાવી દો.
- તમારા ઘરમાં હિંસક જીવ-જંતુના ચિત્ર ન લગાવશો
- સાંજે પનિયારા પર દીવો લગાવો
- કર્જ હોય તો પીવાના પાણીના ઘડાને સ્ટેંડ પર મુકીને રોજ એની નીચે દીવો લગાવો.
- ઘરના અગાશી પર ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- નળની ટોટીથી પાણી ટપકતુ હોય તો તેને તરત જ બંધ કરાવી દો
- ઘરના ઈશાન મતલબ ઉત્તર-પૂર્વમાં કોઈ દોષ ન રહે એ માટે એ ખૂણામાં તુલસીનો છોડ લગાવો.
- ઘરની તિજોરીમાં અભિમંત્રિત દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરો.