Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી
, સોમવાર, 19 ડિસેમ્બર 2016 (12:56 IST)
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો. 
 
- આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે તેના કેટલાક ભાગને ભાગેથી આપી દેવુ જોઈએ. તેમા મોડુ ન કરશો. 
- ખાલી રહેવાની સ્થિતિમાં ત્યા સાફ સફાઈ થતી રહે અને સાંજના સમયે લાઈટ પ્રગટે એવી વ્યવસ્થા કરવી જોઈએ. 
- જો મકાન જર્જર સ્થિતિમાં થઈ ગયુ હોય અને તમે હાલ તેનુ નવુ નિર્માણ કરવા નથી માંગતા તો પણ આવા મકાનને ડિસમેંટલ કરી દો અને પ્લોટની સફાઈ કરાવી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ