Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

તારક મેહતાના ફેંસ માટે મોટી ખુશખબરી, આ તારીખથી તે શો પર પરત આવી રહી છે તમારી દયાબેન

Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben returns
, ગુરુવાર, 9 મે 2019 (18:39 IST)
Taarak Mehta Ka Ooltah Chashmahના શોના ફેંસ માટે મોટી ખુશખબરી છે. કહેવાઈ રહ્યું છે કે દયાબેનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાની જલ્દી જ શોમાં ફરી વાપસી કરી રહી છે. ખબરોની માનીએ તો તે આ મહીના સેટ પર પરત આવશે. પાછલા કેટલાક દિવસથી દિશા વાકાનીના આવવાના લઈને સતત સસ્પેંસ બન્યું હતું. શોના મેકર્સની તરફથી કોઈ પણ આધિકારિક વાત સામે નહી આવી છે. 
 
મિડ ડે તેમની રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યું છે . રિપોર્ટ પ્રમાણે દિશા શોમાં પરત આવવા માટે તૈયાર થઈ ગઈ છે. દિશાએ પ્રોડ્ક્શન હાઉસથી સંકળાયેલા માણસથી સંપર્ક કર્યું હતું. વાતચીતમાં તેણે કહ્યું કે શોથી બહાર થવાની ખબરમાં કોઈ સચ્ચાઈ નથી. કહેવાઈ રહ્યું છે કે દિશા વાકાની શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીના પરત આવવાની રાહ જોઈ રહી છે. જાણકારી પ્રમાણે અસિત આ સમયે ઈટલીમાં છે. 
 
રિપોર્ટ પ્રમાણે દિશા વાકાની શોમાં 18 મેથી શૂટિંગ શરૂ કરી શકે છે. દિશા વાકાની સેપ્ટેમ્બર 2017થી શોમાં નજર નહી આવી. મીડિયા રિપોર્ટસના મુજબ દિશા વાકાનીના પતિ મયૂરએ મેકર્સને બાકીની રાશિ ચુકવવા કહ્યું હતું પણ નિર્માતાઓએ તેના જવાબ આપતા આપેલ ભુગતાનના વિશે એવા બધા દાવાના ખંડન કર્યું
 
કેટલાક રિપોર્ટસ મુજબ દિશાના પતિએ નિર્માતાઓથી માંગણી કરી છે કે એક્ટ્રેસ માત્ર 4 કલાક અને મહીનાના માત્ર 15 દિવસ કામ કરશે. આ રીતની માંગનીને નિર્માતાઓ અસ્વીકાર કરી દીધું છે. તેના કારણે દિશા વકાની સાથે મનમુટાવ વધી ગયું. પછી અસિતએ વાતચીતમાં કહ્યું કે આ સવાલ માટે તો હું ઑનલાઈન વોટિંગ કરીશ. કઈક પણ થઈ શકે છે. હોઈ શકે છે કે દિશા વકાની પરત આવે બહુ સારા સાતા 
 
કળાકાર અમારાથી સંપર્ક કરી રહ્યા છે અને અમે પણ બધાથી સંપર્ક કરી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોડ શોના સમયે મહિલાએ ટ્રક પર ચઢીને કર્યું સની દેઓલને કિસ, ફોટા થયા વાયરલ