Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં

3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં
મુંબઈ. , મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (14:14 IST)
પૉપુલર ટીવી શો જોધા-અકબરમાં જોધાનુ પાત્ર ભજવનારી એક્ટ્રેસ પરિધિ શર્મા લાબા સમયથી ટીવી પરથી બ્રેક લીધો હતો. પણ હવે પરિધિ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. તેના ફેંસ માટે સારા સમાચાર છે. જી હા રિપોર્ટ્સ મુજબ પરિધિ ટૂંક સમયમાં જ માતા વેષ્ણોદેવી પર બની રહેલી ધાર્મિક ટીવી  શો માં જોવા મળશે.  આ શો ટૂંક સમયમાં જ સ્ટાર ભારત પર ઓનએયર થશે. 
webdunia

 
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 એપિસોડ્સની આ સીરિયલને અરવિંદ બબ્બલ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
webdunia

ઉલ્લેખનીય છે કે પરિધિ હંમેશા પોતાની પ્રાઈવેટ લાઈફને મેંટેન કરીને ચાલે છે. જો કે તેના ફેંસ હંમેશા તેમના વિશે જાણવા ઉત્સુક રહે છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોગ નહી આ કારણોસર અમિતાભ પોતાના ચહેરાને છુપાવ્યા