Publish Date: Sat, 18 Dec 2021 (07:29 IST)
Updated Date: Fri, 17 Dec 2021 (12:35 IST)
Suvichar સંબંધનુ મહત્વ વાવીને ભુલી જવાથી તો
સુવિચાર
વાવીને ભુલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય છે સાહેબ
સંબંધો સાચવવા હોય તો એક બીજાને
યાદ કરવું પણ જરૂરી છે!!
ગુજરાતી સુવિચાર,
"કોઈ વ્યક્તિ શાંત હોય ને
તો એને કમજોર ન સમજવું
કારણ કે દરિયો જ્યાં સુધી શાંત
હોય ને ત્યાં સુધી સારો લાગે
અસલી રૂપમાં આવે ને તો
તૂફાન જ આવે "!!