Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Evening Totke: સૂર્ય ડૂબવાથી પહેલા કરી લો ખાંડના આ ઉપાય, ધન-સંપત્તિમાં થશે ખૂબ વધારો, બની જશો અમીર

Evening Totke: સૂર્ય ડૂબવાથી પહેલા કરી લો ખાંડના આ ઉપાય, ધન-સંપત્તિમાં થશે ખૂબ વધારો, બની જશો અમીર
, બુધવાર, 30 નવેમ્બર 2022 (15:48 IST)
Chini Ke Totke: જો તમે જીવનમાં ઘણા સમસ્યાઓથી ઘેરાયેલા અને તેનાથી બહાર નિકળવા ઈચ્છો છો તો સૂર્ય ડૂબવાથી પહેલા જ્યોતિષશાસ્ત્રમાં ખાંડના કેટલાક ઉપાય વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને કરવાથી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
Sugar Remedies: જીવનમાં હમેશા એવી ઘણી સમસ્યાઓ આવે છે જે વ્યક્તિની પરેશાનીઓ વધારી નાખે છે. આ બધી પરેશાનીઓથી બહાર કાઢવા માટે વ્યક્તિ ઘણા પ્રકારના રસ્તા અજમાવે છે. ભગવાનનો નામ લે છે. પૂજા પાઠ કરે છે પણ તે પછી પણ પરેશાની આવે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોના વિશે જણાવ્યુ છે. તેમાં ખાંડનો ઉપાય ખૂબ કારગર છે. 
 
જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ ખાંડના આ ટોટકા જીવનમાં આવી રહી પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘરમાં ચાલી રહ્યા કલેશ કરિયરમાં આવી રહી અટકળો અને ધન-સંપત્તિમાં વગેરે માટે ખાંડના ઉપાય તમારા જીવનમાં ફરીથી મિઠાસ લાવી શકે છે. આવો જાણીએ ખાંડના ઉપાયો વિશે. 
 
ધન પ્રાપ્તિ શનિ ઢૈય્યા સાડા-સાતીને ઓછુ કરવા માટે 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ શનિ ઢૈય્યા અને શનિની સાડે સાતીથી પીડિત લોકોને શનિના દુષ્પ્રભાવને ઓછુ કરવા માટે નારિયેળને વાટીને તેમાં ખાંડ મિક્સ કરી નાખો અને કીડીઓને ખવડાવો. તેનાથી શનિના પ્રકોપથી રાહત મળશે અને જીવનમાં આવી રહી મુશ્કેલીઓ દૂર થશે. 
 
દરેક સમસ્યાથી મળશે છુટકારો 
જો તમે લાંબા સમયથી પરેશાનીઓથી પસાર કરી રહ્યા છે. તો તાંબાના લોટામાં પાણી અને ખાંડ મિક્સ કરી દરરોજ પીવાથી વ્યક્તિની બધી સમસ્યાઓ દૂર થાય છે. 
 
સૂર્યને મજબૂત બનાવવા માટે 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ નિયમિત રૂપથી જળમાં ખાંડ મિક્સ કરી સૂર્યને અર્ધ્ય આપવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. આવુ કરવાથી માન-સન્માનમાં વધારો થશે. આટલુ જ નહી પિતાની સાથે તમારા સંબંધોમાં સુધાર થશે. વ્યક્તિની ધન સંપત્તિમાં લાભ પણ થશે. 
 
બિજનેસમાં તરક્કી મેળવવા 
જો તમારા ધંધામાં નુકશાન થઈ રહ્યો છે તો ખાંડના આ ઉપાય તમારા ધંધાની સમસ્યાને દૂર કરી શકે છે. સૂકા લોટમાં ખાંડ મિક્સ કરી કાગડાઓ અને કીડીઓને ખવડાવવાથી વ્યક્તિના ધંધામાં ફાયદો મળે છે અને વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સાચે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહી મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
કરિયરમાં સફળતા મેળવવા માટે 
જો તમે કરિયરમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માંગો છો. કોઈ ઈંટરવ્યૂહ કે જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છો તો તેનાથી એક રાત પહેલા તાંબાના લોટમાં પાણી અને ખાંડ મિક્સ કરી રાખો. સવારે ઘરથી નિકળતા પહેલા આ પી લો. તેનાથી બધા કાર્યમાં સફળતા મળશે. 
(Edited BY-Monica Sahu)   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ...28 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી