Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી : કામના પૂરી કરશે આ અચૂક ઉપાય

વસંત પંચમી : કામના પૂરી કરશે આ અચૂક ઉપાય
, રવિવાર, 29 જાન્યુઆરી 2017 (11:40 IST)
આ છે ઉપાય 
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં હ્મી ક્લીં મહા સરસવત્યૈ નમ:" મંત્રના જાપ સસ્વર જાપ કરવો જોઈએ. 
 
2. ન્યાયિક બાબતોમાં પતિ પત્ની સંબંધી વિવાદો કે સ્વાસ્થય સંબંધી પરેશાનીઓના સમાધાન માટે દુર્જા સપત્શીમાં વર્ણિત અર્ગલા સ્ત્રોત અને કીલક સ્ત્રોતના પાઠા કરી શ્વેત વસ્ત્રના દાન કરવાથી લાભ થશે. 
 
3. સંગીતના ક્ષેત્રમાં સફળ થવા છે તો સરસ્વતીના ધ્યાન કરી "હ્રી વાગ્દેવયૈ હ્મી હ્મી' મંત્રના જાપ કરો. મધના ભોગ લગાવીને એને પ્રસાદ રૂપમાં વિતરિત કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે