Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો... 
 
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો. 
 
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ. 
 
બુધવાર - ઘરમાંથી ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપતૈય નમ : બોલીને જાવ 
 
ગુરૂવાર - માથા પર કેસરનુ તિલક લગાવો. ખિસ્સામાં પીલો રૂમાલ કે હળદરનો એક નાનકડો ટુકળો મુકીન જાવ. 
 
શુક્રવાર - સફેદ ચંદનનુ તિલક લગાવો, ગળ્યુ દહી ખાઈને અને દહી દાન કરીને જાવ. 
 
શનિવાર - શનિદેવની મૂર્તિ પર સરસિયાનુ તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડી કાળી સરસવ કે રાઈ મુકી દો. 
 
રવિવાર - સૂર્યને જળ અર્પિત કરો અને શીરો ખાઈને તેમજ વહેંચીને જાવ.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો વાઘ જ કેમ છે મા દુર્ગાની સવારી