Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે

આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે
, ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષને પૂર્વજ ઋણથી મુક્તિનો સમય ગણાવ્યો  છે. મોટાભાગના વિશેષજ્ઞોનું  માનવું છે કે પૂર્વજોના ઋણને કારણે , જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ મોટાભાગે આપણને એ જ ખબર નથી પડતી કે  જે કઈ થઈ રહ્યું છે એની પાછળ શું કારણ છે આથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ઋણ કેટલા પ્રકારના છે અને એમના શું લક્ષણ છે. ઋણથી મુક્તિ મેળવીને સુખ અને શાંતિથી  જીવન કેવી રીતે જીવી શકાય છે. 

પિતૃ ઋણ 
ઘરમાં બની રહે છે આ પરેશાનીઓ તો હોઈ શકે છે પિતરોથી સંકળાયેલા કર્જ, આ સરળ ઉપાયોથી દૂર કરો એને 
webdunia
 

માતૃ ઋણ 
webdunia
માતા પ્રત્યે બેદરકારી રાખવી, સંતાનના જન્મ પછી માતાનો બેઘર કરવું. 
 
લક્ષણ 
કોઈથી મદદ ન મળવી. પૂંજી નકામી ખર્ચ થવી. કર્જ વધતુ રહેવું, ઘરમાં અશાંતિ રહેવી. 
 
ઉપાય 
પરિવારના દરેક સભ્ય પાસેથી એક સમાન ચાંદી લઈને વહેતા પાણીમાં એક દિવસ પ્રવાહિત કરી દો.  

 
 
સ્વ ઋણ 
webdunia
પૂર્વ જન્મમાં ધર્મ વિરોધી કામ કરવાથી આવતા જન્મમાં આ ચઢે છે. 
 
લક્ષણ 
 
વગર કારણે સજા મળવી, દિલનો રોગ થવો, નબળાઈ આવવી, હમેશા સંઘર્ષ કરતા રહેવુ.  
 
ઉપાય 
પરિવારમાં બધા પાસેથી  ધન લઈને કોઈ બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવો. 
 

ભાતૃ ઋણ 
પૂર્વ જન્મમાં ભાઈ સાથે દગો કર્યો હોય, સંપતિ હડપ લીધી  હોય કે હત્યા કરી હોય. 
webdunia
લક્ષણ 
અચાનક દુખ મળવું 28-36ની ઉમરમાં દરેક રીતે પરેશાની થવી. 
 
ઉપાય 
પરિવારમાં દરેક સભ્ય પાસેથી ધન એકત્ર કરી હોસ્પિટલમાં દવા દાન કરો. 
 

 
બહેનનું  ઋણ 
પૂર્વજ્ન્મમાં છોકરીની હત્યા કરી હોય બહેન દીકરીની સંપત્તિ હડપી હોય. 
webdunia
લક્ષણ 
 48 વર્ષની વયમાં વર્ષ સુધી સંકટ બન્યું રહે..  મિત્રો દ્વારા અચાનક દગો આપવો.  
 
ઉપાય 
પરિવારના લોકો પાસેથી પીળી કોડિઓ એક જગ્યાએ ભેગા થઈને બાળી લો. પછી આ રાખને પાણીમાં પ્રવાહિત કરી દો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સ્ત્રી ઋણ 
દહેજ માંગવું, ગર્ભવતી સ્ત્રીની હત્યા કરી નાખવી, કોઈ સ્ત્રીનું અપમાન કરી નાખવું. 
webdunia
લક્ષણ 
માંગલિક કાર્યોમાં કોઈની મૃત્યુ થવું, લગ્ન પછી પણ પત્નીનો સુખ ન મળવુ.  
 
ઉપાય 
પરિવારના દરેક સભ્ય પાસેથી જરૂરી ધન એકત્ર કરી 100 ગાયોને ભોજન કરાવો.
 

અજ્ન્માનો ઋણ 
સંબંધીને દગો આપવો, એવામાં માણસ મૃત્યુ પછી આ દોષના કારણ બને છે. 
webdunia
લક્ષણ 
બાળક બીમાર રહે, કેસમાં હાર હોય, અચાનક આગ લાગે, વાર-વાર હાનિ થવી. 
 
ઉપાય 
પરિવારના બધા સભ્ય પાસેથી નારિયળ લઈને એક જ દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શક્તિ, ભક્તિ, મસ્તીનું પર્વ...નવરાત્રિ